બ્રિટન 5000 ભારતીયોને રવાન્ડાભેગા કરી મુકાશે
બ્રિટનમાં શરણ લઈ રહેલા ભારતીય શરણાર્થીઓ માટે રવાન્ડા બિલ પસાર બ્રિટનમાંથી 5000 ભારતીયોને રવાન્ડા હાંકી કઢાશે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનેએ બિલની ટીકા કરી આંતરરાષ્ટ્રીય: હાલમાં જ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે…
હમે તો આપનો ને લૂંટા ગૈરો મેં કહા દમ થા! કોંગ્રેસે કુંભાણીને કર્યા સસ્પેન્ડ
નિલેશ કુંભાણી કોંગ્રેસમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ ભાજપ સાથે મળેલા હોવાનું શિસ્ત સમિતિનું અવલોકન ગુજરાત: દેશભરમાં જેની ચર્ચા ચારેકોર છે એવી ઘટના એટલે સુરતનું રાજકારણ. જ્યાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસનો…
ભરઉનાળે વરસાદનો ભય! ખેડુનું ટેન્શન વધ્યું..
આણંદ, ખેડા, નવસારી, છોટાઉદેપુર અને ભાવનગરમાં માવઠું આ કમોસમી વરસાદ બગાડી શકે છે કેરીનો સ્વાદ કેરીનાં પાકને ભારે નુકશાન થવાની ભીતિ ગુજરત: રાજયભરના અનેક વિસ્તારનાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી…
એડ-ફ્રી 4Kમાં JioCinema જોવું છે? તો ફટાફટ આ કામ કરી લો
ગુરુવારે JioCinema એ તેનાં રિચાર્જનાં ભાવ કર્યા જાહેર એક મહિના માટે 29 રૂપિયામાં 4k JioCinema સાથે-સાથે HBO, Paramount, Peacock અને Warner Bros.ની પણ મજા JioCinema પ્રીમિયમ હવે ભારતમાં માસિક સબ્સ્ક્રિપ્શન…
વિટામીન અને મિનરલ્સથી ભરપૂર છે તરબૂચની છાલ
ઉનાળાના પ્રારંભની સાથે જ બજારમાં મીઠા મધુરા તરબૂચનું આગમન થઈ જતું હોય છે. તરબૂચ તો સ્વાસ્થ્યનો ખજાનો છે.માત્ર તરબૂચ જ નહિ તેની છાલ પણ ફાયદાકારક હોય છે. તરબૂચમાં 92 ટકા…
અમિતાભ બચ્ચનની ‘કૌન બનેગા કરોડપતિ’ સીઝન 16 ક્યારે શરૂ થશે?
સોની ટીવીનો લોકપ્રિય ક્વિઝ રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિના ચાહકો અલગ જ છે. આ શો હવે તેની 16મી સીઝન સાથે ટીવી પર પરત ફરવા જઈ રહ્યો છે. સોની ટીવીના સત્તાવાર…
રિલીઝ પહેલા જ કરોડોની કમાણી કરતી પુષ્પા-2 ફિલ્મ
પુષ્પાએ ધમાલ મચાવ્યાં બાદ અલ્લૂ અર્જૂન પુષ્પા-2માં જોતરાયો છે હવે આ ફિલ્મને લઇને સારા સમાચાર સામે આવ્યા છે. અલ્લૂ અર્જૂનની ઝલડ ટીઝરમાં જોયા બાદ બધાને વિશ્વાસ થઈ ગયો છે કે…
સિંઘમ અગેન માટે લેડી સિંઘમના જબરદસ્ત લૂકમાં જોવા મળી
રોહિત શેટ્ટી 'સિંઘમ અગેન'ને રિલીઝ કરવાની તૈયારીમાં વ્યસ્ત છે. ફિલ્મનું શૂટિંગ હજુ ચાલુ છે પણ તેની ખાસ વાત એ છે કે દીપિકા પાદુકોણ પણ પ્રેગ્નન્સી હોવા છતાં 'સિંઘમ અગેન' માટે…
જામજોધપુરની એક મહિલાના ૧૧ લાખ નિવૃત્ત તલાટીએ પચાવી પાડયા
જામજોધપુરની એક ખેડૂત મહિલાની રૂપિયા ૧૧ લાખ ની રકમ પચાવી પાડવા અંગે નિવૃત્ત તલાટી કમ મંત્રી સામે ફરિયાદ નોંધાવાતાં ચકચાર મચી છે.જામનગર જિલ્લાના જામજોધપુર મા રહેતી એને ખેતી કામ કરતી…
કેવી કેરી અથાણા અને આહાર માટે યોગ્ય છે?આયુર્વેદ સંસ્થાનના નિષ્ણાંતે આપી સલાહ
ઉનાળાના પ્રારંભની સાથે જ લોકો ફળોના રાજા કેરીની આતુરતાથી રાહ જોતા હોય છે. જે સ્વાદ રસિકો માટે સારા સમાચાર સમાન કેરીનું આગમન ગરમીના પ્રારંભની સાથે જ થઈ જતું હોય છે.…