ડાંગ જેવો ધોધ જામનગરમાં પણ! વરસાદી વાતાવરણ વચ્ચે જીવંત બન્યો: જુઓ ડ્રોન તસવીર
જીવનશૈલી: ચોમાસાની ઋતુને લઈને સમગ્ર પંથકની હરિયાળી શોળે કળાએ ખીલતી હોય છે. ત્યારે જામનગર પણ એક ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ મહત્વનો જિલ્લો હોવાથી કુદરતે અફાટ સૌંદર્ય વેર્યું છે. જેને લઈને જામનગરમાં…
ચાંદીપુરા રોગ સામે આગમચેતી એ જ સલામતી
ગુજરાત: રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસના કેસ જોવા મળી રહ્યા છે. આ રોગના સંક્રમણને પ્રસરાતું અટકાવવા માટે અગમચેતી એ જ સલામતી છે. આ વાયરલ ઈન્ફેક્શનનો પ્રથમ કિસ્સો ૧૯૬૫ માં મહારાષ્ટ્રના…
જામનગરમાં વિવિધ રમત ગમત ક્ષેત્રના ખેલાડીઓ આર્થિક સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકશે
ગુજરાત: રાજ્ય સરકારશ્રીના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વિવિધ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાની સ્પર્ધાઓ, રાજ્યના…
કલ્યાણપુરનાં ખાખરડા ગામે ભર નીંદરમાં સૂતેલા વૃદ્ધને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પરલોક પહોંચાડી દીધા
હાલાર: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરનાં ખાખરડા ગામમાં પરબડી સીમમાં 80 વર્ષના વૃદ્ધની હત્યાથી સનસનાટી મચી ગઇ છે. ફળિયામાં નિંદ્રાધીન વૃદ્ધ પર મોડી રાત્રીના સમયગાળા દરમીયાન તિક્ષણ હથીયાર વડે અજાણ્યા શખ્સોએ…
આ એક-દોઢ મહિનામાં કરી લેજો આ કામ નહિતર પછી આવતા વર્ષે જ આવશે વારો!
ખારેક આખા વર્ષમાં માત્ર એકથી દોઢ મહિના માટે જ મળે છે ખારેક વાળને જાડા અને મજબૂત બનાવવામાં અને ચરબી ઘટાડવામાં છે ફાયદાકારક જીવનશૈલી: તમે ખજૂર ખાવાના ફાયદા વિશે તો ઘણું…
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર રોડ પર પાર્ક કરેલી બસને ટ્રકે ટક્કર મારતાં 6ના મોત
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર એક બસમાં પંચાર થયું એ દરમિયાન પાછળથી એક ટ્રકે બસને મારી ટક્કર ગુજરાત: ગુજરાતના આણંદ નજીક બસ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે આઠ લોકો…
સ્પીડબ્રેકરે લીધો મહિલાનો ભોગ: જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે સર્જાયો વિચિત્ર અકસ્માત
બાઇક પરથી પટકાયા બાદ પતિની નજર સામે જ પત્નીનું મોત એકાએક સ્પીડબ્રેકર આવી જતા થયો અકસ્માત હાલાર: જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ નજીક બાઇક પરથી પટકાયા બાદ પતિની નજર સામે જ પત્નીનું…
ઓડિશાના પૂરીમાં ભગવાન શ્રીજગન્નાથ મંદિરના રત્ન ભંડારના તમામ દ્વારા ખુલ્લા મૂકાયા
ભગવાનને અર્પણ કરાયેલી કીમતી વસ્તુઓની યાદી બનાવાશે આ કિંમતી આભૂષણોની યાદી છેલ્લે વર્ષ 1978 માં બની હતી રાષ્ટ્રીય: ઓડિશાના પૂરીમાં ભગવાન શ્રી જગન્નાથ મંદિરના ખજાના એટલે કે રત્ન ભંડારના તમામ…
સાવ લડી જ લીધું?: ખેડૂતે 1.40 લાખ રૂપિયાના 10.25 લાખ વ્યાજ સહિત ચૂકવ્યા છતાં વ્યંજકવાદીનું પેટ ન ભરાયું
હાલાર: જામનગરમાં વ્યાજખોરી એટલે સૌથી સળગતી સમસ્યા. તેવું આપણે કહી શકીએ કારણ કે વ્યાજખોરોએ માઝા મૂકી છે અને લૂંટારો બનેલા વ્યાજખરો આડેધડ રૂપિયા ઉઘરાવી અને જરૂરિયાતમંદોના લોહી ચૂસી રહ્યા છે.…
આહિર પરિવારના સામૂહિક આપઘાતના પાપમાં આ બે આરોપી પણ ભાગીદાર: જુઓ કોણ છે? આ શખ્સો?
હાલાર: જામનગરનાં માધવબાગમાં રહેતા આહીર પરિવારે ભાણવડનાં ધારાગઢ પાસે ઝેરી દવા પી સામુહિક આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ હતી. આ કળા દિવસના કરૂણ દ્ર્શ્યો લોકોની નજર સામેથી…